Feb 13, 2024

પર્ણ પીળું થયું-By-અનિલ શુક્લ

 

એકલું ....અટૂલું ....થયું.... 
સંગી ..અસંગી થયું ... 
દોષ હશે કોનો કે પર્ણ પીળું થયું? 
ન ઝૂલી શકે એ અનિલ સંગ? 
જમીન પર પડી જાણે કે જૂનું થયું? 
કાળ તને પણ નહિ છોડે અનિલ,
જો,અકાળે પર્ણ,ડાળથી છૂટું થયું ! 

અનિલ-ઓગષ્ટ-28-2021


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Manmohana Kanha Bankebihari-With Lyrics in Gujarati-By Mahadevan-મનમોહના-કૃષ્ણ ભજન-શંકર મહાદેવન ના કંઠે

 

  મનમોહના,કાના,બાંકે બિહારી,
હે,માધવ,હે,કૃષ્ણા,અરજ સુન હમારી.


ગોવિંદ ગોપાલ હે નંદ કે છૈયા
કેશવ હે માધવ,હે મુરલી બજૈયા.
સુધ લે લે હમરી હે રાસબિહારી....

હે,માધવ.હે કૃષ્ણા, અરજ સુન હમારી.

ધેનુ ચરૈયા,નું નાચ નચૈયા
કૃષ્ણ કનૈયા,તુ રસ રસૈયા
આયા શરણ ,તેરા પુજારી,

હે,માધવ.હે કૃષ્ણા, અરજ સુન હમારી
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-425

અધ્યાય-૧૩૨-અષ્ટાવક્રનું આખ્યાન 


II लोमश उवाच II 

यः कथ्यते मन्त्रविदग्धबुध्धिरौदालकि: श्वेतकेतुः प्रुथिव्याम् I तस्याश्रमं पश्य नरेन्द्र पुण्यं सदा कलैरुपपन्नं महीजैः II १ II

લોમશ બોલ્યા-'હે નરેન્દ્ર,પૃથ્વીમાં મંત્રવિદ્યામાં કુશળ બુદ્ધિવાળા જે ઉદ્દાલકપુત્ર શ્વેતકેતુનો,આ વૃક્ષો ને ફળોથી સદા ભરૂપુર એવો આશ્રમ જુઓ.અહીં,શ્વેતકેતુએ સાક્ષાત સરસ્વતીનાં દર્શન કર્યા હતાં.એ સરસ્વતી પાસે શ્વેતકેતુએ વરદાન માગ્યું હતું 'મને સર્વ શાસ્ત્રોનું જ્ઞાન થાઓ' ત્યારે સરસ્વતીએ તે વરદાન આપ્યું હતું.

Feb 12, 2024

Jaise Surajki Garmi se-With Lyrics In Gujarati-By Sonu Nigam-જૈસે સૂરજ કી ગરમી સે જલતે હુએ તનકો-સ્વર-સોનુ નિગમ


જૈસે સૂરજ કી ગરમી સે જલતે હુએ તનકો,મિલ જાએ તરુવરકી છાયા,
ઐસા હી સુખ મેરે મનકો મિલા મૈ જબસે શરણ તેરી આયા,...મેરે રામ..

ભટકા હુઆ મેરા મન થા,કોઈ મિલ ના રહા થા સહારા,
લહેરો સે લડતી હુઈ નાવકો જૈસે મિલ ના રહા હો કિનારા,
ઉસ લડખડાતી હુઈ નાવકો  જો કીસીને કિનારા દિખાયા...ઐસા હી...

શીતલ બને આગ ચંદનકે જૈસી,રાઘવ કૃપા હો જો તેરી,
ઉજીયાળી પૂનમ કી હો જાયે રાતેં,જ્યોતિ અમાવાસ અંધેરી.
યુગયુગસે પ્યાસી મરુભૂમિને જૈસે પાની કા સંદેશ પાયા.....ઐસા હી..

જિસ રાહ કી મંઝિલ તેરા મિલન હો,ઉસ પર કદમ મૈ બઢાઉ,
ફૂલોમે તારો મેં પતઝડ બહારો મેં મૈ ના કભી ડગમગાઉ
પાની કે પ્યાસે કો તકદીર ને જૈસે જી ભરકે અમૃત પિલાયા....ઐસા હી....

સ્વર-સોનુ નિગમ 

મદિરા ને મંદિર-By-અનિલ શુક્લ

 

ફર્ક બહુ લાગતો નથી શબ્દોમાં અનિલ,

ભલે કહો મદિરા કે ભલે કહો મદિર (મંદિર)

બંને,જો,નશો જ આપે છે ને થોડી ઘડી,

તો મનુષ્ય થઇ રહયો છે શાને માટે અધીર?

અનિલ-10-23-2021



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com