દૃશ્યની શાંતિ કરવાનો ઉત્તમ ઉપાય છે.તેના જેવો બીજો કોઈ ઉપાય થયો નથી અને થશે પણ નહિ.
ચિત્ત(મન)ના 'સ્વરૂપની સ્થિતિ' -એ સંસાર સાથે નિત્ય સંબંધ રાખે છે.તેથી તે ચિત્ત જાગ્રત તથા સ્વપ્નમાં
રહેલું હોય ત્યારે અને લય પામે ત્યારે-તેને યત્ન વડે રોકવામાં આવે તો પણ તે રોકાતું નથી,
પણ તે જ મન - બોધ વડે તે બાધિત થઇ જાય છે ત્યારે સંસારને દેખતું નથી.